Sanathal ડાયરામાં બબાલમાં Devayat Khavadની ગાડી પર હુમલો કરનાર Meghrajsinh નો શું છે ઇતિહાસ

Devayat Khavad છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ચર્ચામાં છે. એક દિવસે બે ડાયરા રાખવાથી Sanathal આયોજક સાથે મોટી માથા કૂટ થઈ હતી. આ બાબલમાં ખબડની ગાડી પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ગાડી Meghrajsinh પાણીમાં ફેંકી દિધી હોવાનું સામે આવ્યું છે. હવે તમને એવું થશેસ કે Meghrajsinh કોણ છેો. આ માટે અમારો વિડીયો જોઈલો.

Scroll to Top