Visavadar: પરેશ ધાનાણી અને હીરા જોટવાનો કોને કર્યો ઘેરાવ ?

Visavadar

અમરેલીના દલિત સમાજના યુવક નીલિશ રાઠોડની કરપીણ હત્યા મામલે હવે દલિત સમાજ લડી લેવાના મૂડમાં છે. એક તરફ કોંગ્રેસે ભૂતકાળની અંદર અમરેલીના પાયલ ગોટી કેસની અંદર જે લડાઈ માટે કોંગ્રેસ મેદાને આવીને લડતું હતું. એ જ કોંગ્રેસના નેતાઓને Visavadar વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રભારી તરીકે Paresh Dhanani ની નિયુક્તિ કરાઈ. પરેશ ધાનાણી ત્યાં લોકોની વચ્ચે ગયા અને વિસાવદરના દલિત સમાજના લોકોએ તેમને અમરેલીના દલિત યુવકની હત્યા મુદ્દે સવાલોના ઘેરામાં ઊભા રાખ્યા. દલિત સમાજે તો ત્યાં સુધી પણ કીધું કે કોંગ્રેસ વિસાવદરમાં આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. જ્યારે Congress ના પ્રભારી વિસાવદર બેઠક માટે પરેશ ધાનાણી, Hira Jotva આ તમામ લોકો વિસાવદર પહોંચ્યા હતા. એ દરમિયાન દલિત સમાજના લોકો ત્યાં આવીને શું કઈ ચર્ચા થઈ એ જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો – Chaitar Vasava: Hira Jotva ની અજેન્સીનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો – Jignesh Mevani: અમરેલીની ઘટના બાદ કોંગ્રેસથી નારાજ?

Scroll to Top