Visavadar :- ઈટાલિયા પર લલિત વસોયા લાલઘૂમ, કહ્યું, ”આ હારીને સુરત જતો રહેશે”

Visavadar :- વિસાવદરની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચારમાં કમર કસી છે. ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયા ગોપાલ ઈટાલિયા પર લાલઘુમ થયા હતા. લલિત વસોયાએ વિસાવદરની બજારમાં ગોપાલ ઈટાલિયા પર મોટો આક્ષેપ કર્યો હતો. લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ગોપાલ ઈટાલિયા હારીને સુરત જતા રહેશે…

Scroll to Top