Visavadar : બેંક કૌભાંડ અને મંત્રી પદ્દના આક્ષેપો અંગે જયેશ રાદડિયાનો ગોપાલ ઈટાલિયાને સણસણતો જવાબ

Visavadar : વિસાવદરની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જયેશ રાદડિયા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ વિસાવદરમાં ઊતરી ગઈ છે. મહત્વનું છે કે ગોપાલ ઈટાલિયાએ તાજેતરમાં જૂનાગઢ જીલ્લા સહકારી કૌભાંડને લઈને આડેહાથ લીધા હતા ત્યારે હવે, જયેશ રાદડિયાએ ગોપાલ ઈટાલિયાને સણસણતો જવાબ આપ્યો છે. રાદડિયાએ બેંક કૌંભાંડ અને મંત્રી પદ્દને લઈને મૌન તોડ્યું છે. તો જૂઓ ન્યુઝરૂમ ગુજરાતના વિશેષ ઈન્ટરવ્યૂમાં સંવાદદાતા કિશન કાંતેલિયાને શું કહ્યું જયેશ રાદડિયાએ….

 


 

Scroll to Top