Swaminarayan સંપ્રદાય સામે મણિધરબાપુના અનશન બેસતા રાજ્યભરના સંતોના કબરાઉમાં ધામા

Swaminarayan : સ્વામિનારાયણ સંપ્રદાય સામે મણિધર બાપુએ મોરચો માંડ્યો છે. મણિધરબાપુ આજે અનશન પર બેસ્યા છે. મણિધરબાપુને સમર્થન આપવા રાજ્યભરના સંતોએ કબરાઉમાં ધામા નાખ્યા છે.

Scroll to Top