Devayat Khavad: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે.ગઈલ કાલે મારામારી અને રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો.આ ઉપરાંત દેવાયત ખવડને ડ્રઈવરને માર માર્યો તથા તેની ગાડીને પણ નૂકશાન પહોંચાડ્યું હતું.આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે વીડિયો જાહેર કરી જાણકારી આપી હતી.હવે સનાથલ વિવાદને લઈ દેવાયત ખવડે આ પ્રકાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. Devayat Khavad અને Sanathalના આયોજક પણ Changodar Police પાસે ગ્યા હોવાની માહિતી સામે આવી છે.
Devayat Khavad સામે હવે Sanathal ના આયોજકની પણ Changodar Police માં ફરિયાદ ! | Dayaro | Bhagavatsinh
