મણીધર બાપુનું આ રહસ્ય તમે નહીં જાણતા હોવ?

એક વિશ્વાસ લઈને આવે છે કે અમે અમારી મનોકામના લઈને મોગલ ધામ આવે છે. માતાજીએ લોકોનો આ વિશ્વાસ પણ જાળવીને રાખ્યો છે.માતાજી સમયાંતરે પોતાના પરચા અહિયાં પુરાવતા હોય છે.મંદિરની વિશેષતા એ છે કે અહિયાં કોઈ જ દાન લેવામાં આવતું નથી. મંદિરમાં રૂપિયાની લેવડ-દેવડ કરવી તે પાપ માનવામાં આવે છે.ગુજરાતનું આ પેહલું મંદિર છે જ્યાં દાન લેવું તે પાપ ગણવામાં આવે છે. પરંતુ ભક્તો રાત્રીના સમય દરમિયાન અહિયાં દાન મુકીને જતા રહે છે. તેમજ સૌથી મહત્વનું છે કે આ મંદિરમાં ધુણવા અંગે પણ સખ્ત પ્રતિબંધ છે. ભૂત-પ્રેત અંગેની કોઈ બાબત આ મંદિરમાં જોવા મળતી નથી.

ગુજરાતનું આ પેહલું મંદિર છે જ્યાં દાન નથી લેવાતું

મણીધર બાપુનું સાચું નામ સામંતભાઈ ગઢવી છે. જેવો કબરાઉના એક નાનકડા ગામમાં રહેતા હતા. તેઓ અત્યંત ગરીબીમાં જીવન પસાર થતું હતું. તેમની સાથે જીવનમાં એક ઘટના બની હતી કે તેમને અનેક વાર સાપે ડંખ માર્યો પરંતુ તેમને ડંખની કોઈ અસર જોવા મળી નહીં. આ દ્રશ્યો નિહાળીને ગામવાળા લોકો પણ

જેથી કોઈ ભક્તને આ મંદિરમાં દર્શન કરવા આવું હોય તો તેવો પોતાની શ્રધ સાથે રાખીને આવી શકે છે. ભક્તોમાં મોગલમાંને લઈને અતુટ શ્રધ જોવા મળે છે.ત્યારબાદ આપને વાત કરીએ મણીધર બાપુની તો તેમનું સાચું નામ છે.સામંતભાઈ ગઢવી.જેવો ક્બરઉંના એક નાનકડા ગામમાં રહેતા હતા.અને અત્ય્નત ગરીબીના ઓથ નીચે તેમનું જીવન પસાર થતું હતું.તેમની વિશેષતાએ હતી કે તેમને અનેક વાર સાપે ડંખ માર્યો પરંતુ તેમને તે ડંખની ખાસ કોઈ અસર જોવા મળતી જ નહિ.એટલે કે તેમને ડંખ માર્યા બાદ જે ઝેર શરીરમાં ઉતરવું જોઈએ.તેની અસર થવી જોઈએ.તે અસર તેમને જોવા મળતી જ નહતી. અને તેમને સાપે માત્ર એક વાર ડંખ માર્યો હોય તેવું પણ ન નહતું તેવો અનેક વખત સાપનો શિકાર બનાય હતા. અને આ દ્રશ્યો જોઈયેને કયાંક ગામવાળા લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

બાપુને સપનામાં આવ્યા હતા મોગલ માં

મણીધર બાપુને સ્વપ્નમાં મોગલ માં આવ્યા કે તારો જન્મ લોકસેવા માટે થયો છે. તારાથી લોકોના દુ:ખ દૂર થઈ જશે. પરંતુ લોકોના દુ:ખ દુર કરવા માટે લોકો પાસેથી તારે રૂપિયા લેવાના નથી.
ત્યારથી જ બાપુએ મોગલધામનો કાર્યકાળ સંભાળી લીધું છે. બાપુ હંમેશાથી કહી રહ્યા છે કે તેવો અંધવિશ્વાસમાં માનતા નથી.પરંતુ અંધવિશ્વાસ કોઈ પણ વ્યક્તિને ડુબાડી દે છે.તેવી વિચારો રાખવાની સલાહ બાપુ દરેક વ્યક્તિને આપે છે.બાપુ આ મંદિરમાં સમયાંતરે સમુહલગ્નનું આયોજન કરતા હોય છે. ધર્મ સામે રાક્ષસો ન બોલવાના બોલે ત્યારે માં ભેળી હોય છે. ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે? તમે હરામનું જ ખાઈ રહ્યા છો જેટલા પણ આવા રાક્ષસો છે એને ખદેડવાના છે.

Scroll to Top