Jignesh Mevani: અમરેલીની ઘટના બાદ કોંગ્રેસથી નારાજ?

Jignesh Mewani

Amreli ના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઇ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણામી છે. ઘટનાની જાણ વડગામના ધારાસભ્ય Jignesh Mevani ને થતા ગત મોડી રાત્રે સર ટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતક Nilesh Rathod ના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને આ શખ્સોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. પરંતુ આ ઘટના માટે Congress ના અન્ય કોઈ નેતા અવાજ નથી ઉઠાવી રહ્યા. આ અંગે ન્યૂઝરૂમ ગુજરાતના સંવાદદાતા ભાવિક સુદ્રા સાથે જીગ્નેશ મેવાણીએ વાતચીત કરી. શું કહ્યું જીગ્નેશ મેવાણી સંભાળો આ વીડિયોમાં.

આ પણ વાંચો – Kadi : કડી વિધાનસભા પેટાચૂંટણીમાં BJP માંથી ઉમેદવાર નક્કી?

આ પણ વાંચો – Jay Vasavada: પારુલ યુનિ. કરશે વસાવડાની હકાલપટ્ટી?

Scroll to Top