Gyan Prakash Swami નો વિવાદ હવે વડતાલ પોંહચયો, Rakesh Devani નો સ્વામીને ફોન અને પછી….

Gyan Prakash Swami નો વિવાદ હવે વડતાલ પોંહચયો છે. જેમાં Rakesh Devaniએ સ્વામીને ફોન કરૂ ખખડાવ્યા હતા.જેમાં તેમને કહ્યું હતું કે, જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ધરણા પણ થશે. જ્યારે આજે વહેલી સવારથી વિવાદીત નિવેદન પર વીરપૂર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.જલારામ બાપુનો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.

Scroll to Top