Farenidham Gurukul | લંપટ સાધુની કરતૂત બાદ સ્ટિંગ ઓપરેશનમાં ત્યાંના જ સંતે કર્યો મોટો ખુલાસો

Farenidham Gurukul: અમરેલી સાંધુની કરતૂત બાદ સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને લઇ ફરી મોટો વિવાદ.ફરેણી સ્વામિનારાયણ ગુરુકુળના સંતનો અસ્લિલ વિડીયો વાઇરલ.ફરેણીનો ખજાનચી સ્વામી હરિચરણની જુઓ કરતૂત.વિડીયો ક્લિપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સ્વામીનો ચેહરો.વિકૃત સ્વામીએ ફરેણી ગુરુકુળનું નામ અભળાવ્યું.હરિચરણસ્વામીના કુકર્મો દબાવવાના ગુરુકુળના ભરપૂર પ્રયાસ.આ સ્વામી છે વિકૃત સંભોગનો જબરો શોખીન

Scroll to Top