Dwarka માં વર્ષો જુના ધાર્મિક સ્થળો પર કેમ બુલડોઝર ફરશે, KarshanBapu Bhadarka સરકારને ગુસ્સે થઇ કર્યા સવાલ

 

દ્વારકામાં મંદિરો પાડવાની વાતને લઇ AAP નેતા થયા ગુસ્સે

દ્વારકા વિસ્તારમાં લગભગ મંદિરોને તોડી પાડવા માટે તંત્રએ નોટીસ આપી છે અને આ નોટીસ ના કરને ભક્તોમાં પણ નારાઝગી જોવા મળી રહી છે ત્યારે હવે આ મુદ્દે AAP નેતા કરશન બાપુ ભાદરકા એ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને ધમકી આપી હતી અને કહ્યું હતું કે “જો એક કાંકરી પણ હલી તો યાદ રાખજો જોયા જેવી થઇ જશે”
આ નિવેદન સાથે જ ફરી એક વાર દેઅર્કાનું રાજકારણ ગરમાયું છે

Scroll to Top