Sanathal ના આયોજકોના આરોપ બાદ Devayat Khavad મૌન તોડીને જવાબ આપ્યો… | Bhagavantsinh | Dayaro Live

 Devayat Khavad: ન્યુઝ રૂમ ગુજરાતને આપેલા ધમાકેદાર ઈન્ટરવ્યુમાં આયોજકોએ Devayat Khavad પર અનેક આરોપ લગાડ્યા હતા.હવે તેના આરોપ પર Devayat Khavad મૌન તોડીને જવાબ આપ્યો છે. Devayat Khavadએ કહ્યું ખોડી બોલી આરોપ લગાવામાં આવી રહ્યો છે. ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે.ગઈલ કાલે મારામારી અને રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો હતો.આ ઉપરાંત દેવાયત ખવડને ડ્રઈવરને માર માર્યો તથા તેની ગાડીને પણ નૂકશાન પહોંચાડ્યું હતું.આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે વીડિયો જાહેર કરી જાણકારી આપી હતી.

Scroll to Top