Dinu Solanki ના પ્રહારો સામે Collector DigvijaySinh Jadeja એ મૌન તોડ્યું ! કરી નાખ્યો ખુલાસો

DigvijaySinh Jadeja: ગોરી સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ Dinu Solanki ના આક્રરા પ્રહાર કર્યા હતા. આ બાદ રાજ્યમાં ખુબ જ ચર્ચા થઈ હતી. હવે સમગ્ર ઘટનાને લઈ DigvijaySinh Jadeja સમગ્ર ઘટનાને લઈ મૌન તોડ્યું છે. DigvijaySinh Jadeja એ કહ્યું કોઈપણ લોકોને મૂશ્કેલી પડી રહી છે. કોઈપણ નાગરીકને અન્યાય થયા તો મારૂ નામ આપી દેજો તેવું તેમને સ્ટોજ પરથી હુંકાર ભર્યો હતો.

Scroll to Top