ટ્રુડોના એક નિર્ણથી 7 લાખ ભારતના વિદ્યાર્થીઓ પર જોખમ
કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓ સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય […]
કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓ સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય […]
બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદથી લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો બાદ બાંગ્લાદેશના
અમેરિકન પ્રોસિક્યુશનએ અદાણી પર લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે અદાણી અને અમેરિકન એજન્સીઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.
ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો વિરૂદ્ધ વધતા સંકટ અને ટાર્ગેટેડ હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં કેટલીક જગ્યાએ મંદિર તોડવામાં આવી રહ્યાં છે, તો ક્યાંક દુર્ગા પૂજા કરતાં
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાયા બાદ હિન્દુઓ પર અત્યાચાર વધી ગયા છે. ઈસ્કોન
ભારત અને કેનેડા વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાના પીએમ ટ્રુડોએ કેનેડા ફર્સ્ટ પોલિસીની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર કેનેડામાં આ
ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીએ પણ અદાણી ગ્રૂપ સાથે છેડો ફાડવાની તૈયારી કરી છે. અમેરિકામાં અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે સરકાર અને પોલીસના વલણ પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન ઈસ્કોન કોલકાતાના
આંતકવાદીના આંકા તરીકે ઓળખાતુ પાકિસ્તાનમાં આંતકવાદીએ હુમલો કર્યો છે. આ હુમલામાં 12થી વધુ સૈનિકોના મોત થયા છે. મીડિયા અહેવાલ અનુસાર