Gondal Jayrajsinh Jadeja: ગોંડલમાં નવા વિવાદની શરૂઆત થઈ છે. જેમાં ગોંડલમાં ભારે વિવાદ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહ પણ વિવાદમાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો હતો.જેના કારણે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.
Gondal Jayrajsinh Jadeja ને લઈ મોટો વિવાદ | ગુમ થયેલ યુવકની લાશ મળતા ખળભળાટ | Ganesh Gondal
