Amreli: કૌશિક વેકરિયા અને રાઘવજી પટેલ કેમ થયા ટ્રેન્ડ?

Amreli Visavadar

કોઈપણ નેતાઓ પ્રચાર દરમિયાન જે પણ બોલે તો એ વાતનો વિશ્વાસ ન કરતા ભ્રમિત ન થતા. આ શબ્દો અમારા નહીં પણ સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો વાયરલ થયો છે જેમાં આ યુવકે એવું કહ્યું છે.

હવે Amreli નો આ યુવક કેમ એવું કહ્યું કારણ કે એની પાસે એક પત્ર છે અને આ પત્રની અંદર Kaushik Vekariya નો પણ કરવામાં આવ્યો છે. કૃષિમંત્રી Raghavji Patel નો પણ ઉલ્લેખ કરી પત્ર લખવામાં આવ્યો છે. વિસાવદરની ચૂંટણીમાં નેતાઓ ખૂબ મોટી મોટી વાતો કરી રહ્યા છે. જો કે ચૂંટણી હજે આવી નથી. ચૂંટણીને વાર છે બસ હવે ગણતરીના દિવસો જ છે આમ તો મતદાન થાય કોણ ઉમેદવાર જીતે એ પછીની વાત છે. પણ જ્યારે નેતાઓ સ્ટેજ પરથી વાયદા કરે છે ને ત્યારે એમને એ સમજી વિચારીને વાયદાઓ કરજો.

આ પણ વાંચો – Visavadar: ઈટાલિયાની સભામાં હોબાળો, AAP ના ભાજપ પર આરોપ

Scroll to Top