Ahmedabad Plane Crash: Rajkot ના આ વૃદ્ધ બા એ Vijay Rupani ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી
Vijay Rupani :- અમદાવાદથી એરઈન્ડિયાની ફ્લાઈટે લંડન માટે ઊડાન ભરી, પરંતુ ઊડાન ભરતાની સાથે જ આ વિમાન રહેણાંક વિસ્તારમાં ટકરાયું અને પ્લેનમાં સવાર તમામ યાત્રિકો મૃત્યુને ભેટ્યા. આ યાત્રીઓમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. વિજય રૂપાણીને હંમેશા ગુજરાત સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે યાદ રાખશે.
Rajkot ના વૃદ્ધ બા એ પણ Vijay Rupani ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.ફક્ત રાજકોટ જ નહિ પરંતુ અખા રાજ્યમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો- Ahmedabad plane crash દુર્ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર અને વિધાર્થી નો ઓડિયો વાયરલ