Ahmedabad Plane Crash: સાંભળો આ મંત્રીની ડંફાસો

Ahmedabad Plane Crash

12 જૂન ગુરુવારના રોજ બપોરના સમયે બનેલી Ahmedabad Plane Crash ની એ ઘટના બાદ સમગ્ર દેશ શોકમગ્ન છે. પરંતુ સરકારના એક મંત્રી એ ભૂલી ચૂક્યા હતા કે દેશએ શોકમાં છે. અહીંયા ડંફાસો મારવાની કોઈ જરૂર નથી તેમ છતાય એ મંત્રી ડંફાસો મારતા હતા. એ રાજ્ય સરકાર મંત્રી છે Bhikusinh Parmar. ડમફાસ મારવાની કોઈ હદ હોય એ મંત્રીએ ડમફાસ મારવાની હદ પણ ભૂલી ગયા કેમ કે મંત્રીના પરિવારનો કોઈ સભ્ય પ્લેનમાં નહોતા. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે તેમના જિલ્લાની અંદર એક પરિવારના મુલાકાત માટે ગયા હતા. પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ તમણે મીડિયા સમક્ષ આવીને જે નિવેદન આપતા શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.

આ પણ વાંચો – Ahmedabad plane crash : વિજયભાઈ રૂપાણી નો આવો દેશ પ્રેમ તમે ક્યારેય નહિ જોયો હોય

 

Scroll to Top