રાજકુમાર જાટ કેસમાં મોટા ઉલટફેર, Ganesh Gondal ના થશે નાર્કો ટેસ્ટ

Gondal – ગોંડલના અત્યંત ચર્ચાસ્પદ બનેલા કેસમાં આજે સૌથી મોટો વળાંક આવ્યો છે. રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં તપાસ કરી રહેલા સીટના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના એસ.પી પ્રેમસુખ ડેલુની માંગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. બીજીબાજૂ આરોપી ગણેશ ગોંડલે પણ નાર્કો ટેસ્ટ માટે સહમતી દર્શાવી છેે. આ બાબતે જૂઓ સ્પેશિયલ વીડિયો…

Scroll to Top