ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ રાજકીય પક્ષો તરફથી સતત આક્ષેપબાજી અને નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. મોરબીના ભાજપના ધારાસભ્ય Kanti Amrutiya એ મીડિયા સમક્ષ Gopal Italia ને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી. સામ સામે આવતી ઘટનાની અંદર નરેશ પટેલે સમાધાનના સંકેત કરાવ્યા જો કે તમામની બાદ SPG ના અધ્યક્ષ Lalji Patel નું નિવેદન આપ્યું. લાલજી પટેલે કહ્યું કે આખી આ ઘટના મામલે સમાજના મોટા આગેવાનો સમાજની મોટી સંસ્થાઓએ વચ્ચે રાખી અને આ બંને આગેવાનોને સમજાવવા જોઈએ.
આ પણ વાંચો – Kanti Amrutiya: પ્રશાંત ગઢવીએ કર્યો મોટો ખુલાસો