Rajasthan માં Jayrajsinh નો ઉગ્ર વિરોધ, વકીલે આરોપ સાથે કર્યા મોટા ખુલાસા | Rajkumar Jat

Rajasthan માં Jayrajsinh નો ઉગ્ર વિરોધ વચ્ચે રાજકુમાર જાટે મોટા ખુલાસા કર્યો છે. Rajasthan માં Ganesh Gondal અને Jayrajsinh Jadeja નો વિરોધ હવે રાજસ્થાન પર પડ્યો છે. રાજસ્થાનના નેતા MLA Sharwan Kumar એ ખુલ્લી ચેતવણી આપી છે. ગોંડલના ( Gondal ) રાજકુમાર જાટની શંકાસ્પદ મોતની ઘટના પર મોટા સમાચાર સામે આવ્યા છે. કુવાડવા રોડ પોલીસે મૃતદેહનો ફોરેન્સિક PMનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો છે. આ પ્રાઇમરી રિપોર્ટમાં મોતનું કારણ એકસીડન્ટના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. રાજકુમાર જાટના શરીર ઉપર એકસડન્ટ સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.

 

Scroll to Top