Sanathal વિવાદમાં સામસામી FIR થતા Devayat khavad એ જેલવાસ પહેલા અગોતરા જમીન મુક્યા | Anand Yagnik

Devayat khava Sanathal વિવાદમાં સામસામી FIR થતા Devayat khavad એ જેલવાસ પહેલા અગોતરા જમીન મુક્યા છે. થી ફેમશ થયેલા Devayat khavad નો ગુનાહિત ઇતિહાસ જાણી તમે પણ શોકી જશો. કારણ કે Devayat khavad પર એક બે નહીં પરંતુ ચાર ચાર કેસ નોંધાયેલા છે.રાણો રાણાની રીતે’ ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. જે બાદ તે સાત ડિસેમ્બરથી ફરાર છે. રાજકોટ પોલીસ દેવાયત ખવડ અને હુમલામાં સામેલ તેના સાગરીતોને પકડવાના દાવાઓ કરી રહી છે. મારામારીનો આ વિડીયો હવે જગજાહેર છે અને સોશ્યલ વાયરલ થઈ ગયો છે.

Scroll to Top