Devayat Khavd એ શું ખરેખર એ દિવસે ખવડે બે ડાયરા લીધા હતા કે બીજું કઈ થયું હતું ? | Sanathal Dayaro

Devayat Khavd: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે. ત્યારે દેવાયત ખવડને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દેવાયત ખવડની ગાડી ઉપર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.જેના કારણે દેવાયત ખવડ ડાયરામાં સમય પહોંચ્યા ન હોવાની માહિતી સામે આવી છે.હવે સમગ્ર ઘટનાને લઈ દેવાયત ખવડ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.દેવાયત ખવડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાંગોદર પોલીસ દેવાયત ખવડેની ફરીયાદ ન નોંધતા ખવડ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. દેવાયત ખવડના વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિકે દાખલ કરાવી હતી.થોડા દિવસ પહેલા દેવાયત ખવડની ગાડી મળી રહી નથી. જ્યારે ગાડી ન મળતા દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

Scroll to Top